તાજા સમાચારરાષ્ટ્રીયવડાપ્રધાન મોદીએ પાર્ટીનાં દિગ્ગજ નેતા અડવાણીજીનાં આશીર્વાદ લીધાં May 24, 2019May 24, 20190198 Share00 દેશની જનતાએ આપેલાં ભવ્ય જનાદેશ બાદ નરેન્દ્ર મોદી પાર્ટીનાં ભીષ્મપિતામહ ગણાતાં એવા શ્રી લાલકૃષ્ણ અડવાણીજીનાં આશીર્વાદ લેવા માટે તેમનાં નિવાસ સ્થાને પહોંચ્યાં હતાં.