Aapnu Gujarat
Uncategorized

શ્રીરામાનંદાચાર્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશેષ આરતીનું આયોજન કરાયું

આજ રોજ તા.૦૩-૦૬-૧૭ ના શ્રી રામાનંદાચાર્ય એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત -ફક્કડાનાથની જગ્યા-ઝમરાળા માં શ્રીમહારામકથા માં હાજર રહી આરતી નો લાભ લઇ પ.પૂ.મહંતશ્રીજયદેવદાસબાપુ અને મહારામકથાના વક્તા પ.પૂ.શ્રી.શ્રી૧૦૦૮ મહામંડલેશ્વર શ્રીકનકેશ્વરીમાતાજી ના આશીર્વાદ લેતા શ્રીમતિડૉ.ભારતીબેન શિયાળ(સાંસદશ્રીલોકસભા-ભાવનગર-બોટાદ) અને ડૉ ધીરુભાઈ શિયાળ-ડાયરેકટરશ્રી APMC-તળાજા,અનિલભાઈ દેવમુરારી,વલ્લભભાઈ કામ્બડ,ઉમેશભાઈ મકવાણા,બકુલશેઠ……..

Related posts

સુરેન્દ્રનગરના ગામડાઓ હજુય તરસ્યા

editor

આરબટીમડી ગામમાં પત્રકાર પર હુમલો

editor

મૃતક સફાઈ કર્મચારીનાં વારસદારની નોકરીમાં નિમણૂંક કરાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1