આજ રોજ તા.૦૩-૦૬-૧૭ ના શ્રી રામાનંદાચાર્ય એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત -ફક્કડાનાથની જગ્યા-ઝમરાળા માં શ્રીમહારામકથા માં હાજર રહી આરતી નો લાભ લઇ પ.પૂ.મહંતશ્રીજયદેવદાસબાપુ અને મહારામકથાના વક્તા પ.પૂ.શ્રી.શ્રી૧૦૦૮ મહામંડલેશ્વર શ્રીકનકેશ્વરીમાતાજી ના આશીર્વાદ લેતા શ્રીમતિડૉ.ભારતીબેન શિયાળ(સાંસદશ્રીલોકસભા-ભાવનગર-બોટાદ) અને ડૉ ધીરુભાઈ શિયાળ-ડાયરેકટરશ્રી APMC-તળાજા,અનિલભાઈ દેવમુરારી,વલ્લભભાઈ કામ્બડ,ઉમેશભાઈ મકવાણા,બકુલશેઠ……..