Aapnu Gujarat
Uncategorized

પંડીત દીનદયાળવજી જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે જૂનાગઢ ખાતે આયોજીત ‘‘દિવ્યાંગ સહાય કેમ્પ’’ માં હાજર રહેશે કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયા

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌કેન્દ્રીય રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝ, શીપીંગ, કેમિકલ્સ અને ફર્ટીલાઇઝર્સ મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયાની ઉપસ્થિતિમાં પંડીત દિનદયાળજી જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી-જૂનાગઢ જિલ્લા દ્વારા તા.૨૫/૦૫/૨૦૧૭ના રોજ કૃષિ યુનિવર્સીટી ઓડીટોરીયમ હોલ, મોતીબાગ, જૂનાગઢ ખાતે ‘‘દિવ્યાંગ સહાય કેમ્પ’’ યોજવામાં આવનાર છે. આ પ્રસંગે જરૂરીયાતમંદ દિવ્યાંગોને વિનામૂલ્યે ટ્રાઇસિકલ અને વ્હીલચેરનું વિતરણ  કરવામાં આવશે. આ કાર્યક્રમમાં શ્રી જીતુભાઇ વાઘાણી, પ્રમુખશ્રી, ભારતીય જનતા પાર્ટી, શ્રી નિતીનભાઇ ભારદ્વાજ પ્રભારીશ્રી, ભારતીય જનતા પાર્ટી-જુનાગઢ જિલ્લા, ર્ડા.ઋત્વિજ પટેલ, પ્રમુખશ્રી, ભારતીય જનતા યુવા મોરચો-ગુજરાત પ્રદેશ, સ્થાનિક પ્રતિનિધીઓ અને નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

Related posts

સૌરાષ્ટ્ર કેમીકલ્સ કંપની દ્વારા પોરબંદરના દરિયામાં કેમિકલયુકત પાણી છોડાતાં હજારો માછલીના મોત

aapnugujarat

પ્રધાનમંત્રી મોદીએ હજીરા – ઘોઘા રો – પેક્સ ફેરી સર્વિસનું ઉદ્‌ઘાટન કર્યું

editor

ભ્રષ્ટાચારનું ગાબડુ ફરી 12 કલાકમાં ખુલ્લુ પડ્યુ ,શહેરી વિસ્તારમાં નબળી કામગીરીનો બોલતો પુરાવો સામે આવ્યો

editor

Leave a Comment

UA-96247877-1