એક અઠવાડીયામાં સાત વાર હોય છે,
સોમવાર,
મંગળવાર,
બુધવાર,
ગુરુવાર,
શુક્રવાર,
શનિવાર અને
રવિવાર
પરંતુ આઠમો વાર
નસીબ વાળા ઓ પાસે હોય છે,
એ છે – ‘પરિવાર’
જમવુ તો માં બાપ ભેગુ
પછી ભલે ઝેર હોય… અને
રહેવું તો ભાઈઓ ભેગુ
પછી ભલે વેર હોય…
સાવરણી બાધેંલી હોય ત્યારે
કચરો સાફ કરે છે… પરંતુ
છૂટી પડી જાય ત્યારે
ખૂદ કચરો બની જાય છે…
માટે પરિવાર થી
બંધાયેલા રહો…