Aapnu Gujarat
ગુજરાત

આણંદમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી વેપારીએ આપઘાત કર્યો

સરકાર ભલે વ્યાજખોરો અંગે ગમે તેવા દાવા કરે પરંતુ હકિકત કઈંક અલગ છે. ગુજરાતમાં હજુ પણ વ્યાજખોરોના ત્રાસ યથાવત છે. આણદમાં પાનની દુકાન ચલાવતા વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ટ્રેન નીચે પડતું મૂકતા ચકચાર મચી છે. રેલવે સ્ટેશન પાસે દુકાન ચલાવતા વેપારીની લાશ આણંદના ગોધરા રેલવે સ્ટેશન પરથી મળી હતી. તો બીજી તરફ પરિવારે ફરિયાદ નોંધાવવાનો ઇનકાર કર્યો છે. ૫૭ વર્ષના મૃતક સિકંદરમિયા મલેક આણંદના પાધારીયા વિસ્તારની શબનમ સોસાયટીમાં રહેતા હતા. હાલમાં આણંદ રેલવે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Related posts

અમદાવાદમાં રખડતા ઢોરને પકડવાનાં મામલે પોલીસ સ્ટાફ ઉપર ૨૦થી વધુ હુમલાના બનાવો બન્યાં

aapnugujarat

રાહુલની સુરત યાત્રા પહેલા અમિત શાહ સુરત પહોંચશે

aapnugujarat

कालुपूर सहित के रेलवे स्टेशन पर थेपला – ढोकला मिलेगा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1