શ્રી કમલમ્ ગાંધીનગર ખાતે ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સંત શિરોમણી રવિદાસજી ની જન્મજયંતિ નિમિત્તે માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં પુષ્પાંજલી અને સંતવાણી કાર્યક્રમ યોજવામાં આવ્યો,
આ કાર્યક્રમમાં રાજયકક્ષાના મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ,પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી રજનીભાઇ પટેલ,શ્રી પ્રદીપસિંહજી વાઘેલા,પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઇ ઝડફીયા,SC મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી શંભુનાથજી બાપુ,સાંસદ શ્રી ડૉ.કિરીટભાઈ સોલંકી, ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચા ના પ્રમુખ શ્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા સાહેબ , અનુસૂચિત જાતિ મોરચા ના મહામંત્રી શ્રી વિક્રમભાઈ ચૌહાણ, મહામંત્રી શ્રી ગૌતમભાઈ ગેડિયા ,
પ્રદેશ ના સહ પ્રવક્તા કિશોરભાઈ મકવાણા , તથા ભાજપના આગેવાનો,ધારાસભ્યો તેમજ બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા.